Gujarati NewsGujaratVirpur jaliyan dham na annakshetra khulya lockdown na 239 divas khulla mukata bhakto ma aanand
વીરપુર જલિયાણ ધામના અન્નક્ષેત્ર ભકતો માટે ખુલ્યા, લોકડાઉનનાં 239 દિવસ બાદ આજથી અન્નક્ષેત્ર શરૂ થતા જલારામ બાપાનાં ભક્તોમાં આનંદ
રાજકોટનાં જેતપુર ખાતે આવેલા વીરપુર જલિયાણ ધામના અન્નક્ષેત્ર ભકતો માટે ખુલ્યા છે. કોરોનાનાં કારણે જલારામ મંદિરના અન્નક્ષેત્ર બંધ હતા. લોકડાઉન બાદ 239 દિવસ બાદ આજથી અન્નક્ષેત્ર શરૂ થતા જલારામ બાપાનાં ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ […]
Follow us on
રાજકોટનાં જેતપુર ખાતે આવેલા વીરપુર જલિયાણ ધામના અન્નક્ષેત્ર ભકતો માટે ખુલ્યા છે. કોરોનાનાં કારણે જલારામ મંદિરના અન્નક્ષેત્ર બંધ હતા. લોકડાઉન બાદ 239 દિવસ બાદ આજથી અન્નક્ષેત્ર શરૂ થતા જલારામ બાપાનાં ભક્તોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.