સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે.
આ પણ વાંચોઃ પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવના પુત્રને ટ્રાફિક નિયમ તોડવા બદલ ફટકાર્યો આટલો દંડ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ચકલાસી પોલીસ સ્ટેશને થયેલી ફરિયાદ પ્રમાણે સુવ્રત સ્વામીએ સગીરને રીષિકેશ લઈ જઈ ત્રણ માસ દરમિયાન અવારનવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ છે. આ કેસમાં ચેરમેન દેવ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી સામે ધાકધમકી આપવાનો આરોપ લાગ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો