VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી પર 15 વર્ષના સગીર સાથે દુષ્કર્મનો આક્ષેપ

|

Sep 09, 2019 | 1:50 PM

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે. આ પણ વાંચોઃ પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવના પુત્રને ટ્રાફિક નિયમ તોડવા બદલ ફટકાર્યો આટલો દંડ Web Stories View more આજનું […]

VIDEO: વડતાલ સ્વામિનારાયણ મંદિરના સુવ્રત સ્વામી પર 15 વર્ષના સગીર સાથે દુષ્કર્મનો આક્ષેપ

Follow us on

સુપ્રસિદ્ધ વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. આ વખતે વડતાલના સુવ્રત સ્વામી ગુરુભક્તિ સંભવ સ્વામી પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. વડતાલ લક્ષ્મીનારાયણ સંસ્કૃત પાઠશાળામાં ભણતા સગીર પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ લાગ્યો છે.

આ પણ વાંચોઃ પાટલીપુત્રના સાંસદ રામકૃપાલ યાદવના પુત્રને ટ્રાફિક નિયમ તોડવા બદલ ફટકાર્યો આટલો દંડ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચકલાસી પોલીસ સ્ટેશને થયેલી ફરિયાદ પ્રમાણે સુવ્રત સ્વામીએ સગીરને રીષિકેશ લઈ જઈ ત્રણ માસ દરમિયાન અવારનવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યાનો આરોપ છે. આ કેસમાં ચેરમેન દેવ સ્વામી અને કોઠારી સંત વલ્લભ સ્વામી સામે ધાકધમકી આપવાનો આરોપ લાગ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article