VADODARA : સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન સમારોહમાં 6 પોલીસ જવાનોની તબિયત લથડી
આ જવાનોની તબિયત ખરાબ થતા અન્ય કર્મચારીઓ તથા 108 ના સ્ટાફ દ્વારા સ્થળ જ પર જ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. અનિંદ્રા અને થાકને કારણે તબિયત લથડી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
VADODARA: શહેરમાં આજે 15 ઓગષ્ટ સ્વતંત્રતા પર્વના ધ્વજવંદન સમારોહમાં 6 પોલીસ જવાનોની તબિયત લથડી હોવાના સ્સંચાર સામે આવી રહ્યાં છે. વડોદરા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન અને પરેડ કાર્યક્રમમાં પરેડ માટે ઉભા રહેલા 6 પોલીસ કર્મચારીઓની તબિયત લથડી છે. આ જવાનોની તબિયત ખરાબ થતા અન્ય કર્મચારીઓ તથા 108 ના સ્ટાફ દ્વારા સ્થળ જ પર જ પ્રાથમિક સારવાર અપાઈ રહી છે. અનિંદ્રા અને થાકને કારણે તબિયત લથડી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
Published on: Aug 15, 2021 11:11 AM
Follow Us
Latest Videos
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
