વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી

|

Jun 07, 2019 | 7:07 AM

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે. આ પણ વાંચોઃ […]

વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણવતા કોંગ્રેસે તેમનો પદ્મશ્રી પરત ખેંચવાની કરી માગણી

Follow us on

પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવવાના વિવાદ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે વિષ્ણુ પંડ્યાનો પદ્મશ્રી પરત ખેંચવાની માગ કરી છે. મનહર પટેલે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ મુદ્દે ઝાટકણી કાઢી છે અને કહ્યું કે સરકાર જો વિષ્ણ પંડ્યાના નિવેદન સાથે સહમત નથી તો તેમને સાહિત્ય અકાદમીના પ્રમુખ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ADC બેંક દ્વારા માનહાની કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 12 જૂલાઈએ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા ફરમાન

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો બીજી બાજુ વિષ્ણુ પંડ્યાએ કહ્યું કે આ મુદ્દે વાતનું વતેસર કરવામાં આવી રહ્યું છે..સાચો અર્થ અને સંદર્ભ સમજ્યા વગર જ વિવાદ ઉભો કરાતો હોવાનું વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું હતું.

TV9 Gujarati

 

Published On - 6:13 pm, Mon, 27 May 19

Next Article