જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ મામલે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આપી ક્લિનચીટ

|

Feb 05, 2020 | 11:37 AM

જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે ત્યારે તપાસ પૂર્ણ થયા પહેલા જ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ક્લિનચીટ આપી દીધી છે. જયેશ રાદડિયાએ કહ્યું છે કે, ભેંસાણમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે જે ખેડૂતની મગફળી હતી તેનું નિવેદન લેવાઈ […]

જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ મામલે પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ આપી ક્લિનચીટ

Follow us on

જૂનાગઢના ભેંસાણ માર્કેટ યાર્ડમાં મગફળીમાં ગેરરીતિ થયાની ફરિયાદ સામે આવી છે. આ કેસમાં તપાસ ચાલુ છે ત્યારે તપાસ પૂર્ણ થયા પહેલા જ અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ક્લિનચીટ આપી દીધી છે. જયેશ રાદડિયાએ કહ્યું છે કે, ભેંસાણમાં મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ નથી. તેમણે દાવો કર્યો કે જે ખેડૂતની મગફળી હતી તેનું નિવેદન લેવાઈ ગયું છે અને કોઈ ગેરરીતિ નથી.

આ પણ વાંચોઃ અતિવૃષ્ટિથી નબળી મગફળી અને કપાસમાં ઇયળના ઉપદ્રવના કારણે લોકો તેલઘાણી તરફ વળ્યા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જોકે સવાલ એ થાય છે કે મગફળીમાં ગેરરીતિની તપાસ હજુ ચાલુ છે તો પછી જયેશ રાદડિયા કઈ રીતે ક્લિનચીટ આપી શકે. શા માટે તેમણે તપાસ પૂર્ણ થયા પહેલા ક્લિનચીટ આપી છે. કયા તથ્યોને આધારે ક્લિનચીટ આપી છે. જો તપાસ રિપોર્ટ પહેલા જ પ્રધાન ક્લિનચીટ આપી દે તો પછી તપાસનો શું અર્થ. શું માત્ર દેખાડા પૂરતી તપાસ થઈ રહી છે. તપાસમાં સત્ય સામે આવશે કે પછી ભીનું સંકેલાઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article