Kutch: જિલ્લામાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો

Katch: રાજ્યના ઘણા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગ વધતા જોવા મળી રહ્યા છે. તો આની અસર હવે કચ્છ જિલ્લામાં અને ભુજમાં પણ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 9:52 AM

કચ્છ (Katch) જિલ્લામાં પણ મચ્છરજન્ય રોગચાળાએ (Mosquito epidemic) માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાના (Dengue, Malaria, Chikungunya) કેસનો રાફડો ફાટ્યો છે. ભુજમાં (Bhuj) સૌથી વધારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાના કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના 288, ઝેરી મેલેરિયાના 10 કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 84 અને ચિકનગુનિયાના 13 કેસ સામે આવ્યાં છે. જેને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

તો બીજી તરફ વધતાં કેસો લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને ભુજમાં રોગચાળાને વકરતો અટકાવવા કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા 95 ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 10 હજાર 457 ઘરની મુલાકાત લીધી છે. જેમાં 325 જેટલી જગ્યાએ મચ્છરના પોરા મળી આવ્યાં. જેથી દવા છંટકાવ સહિત જાગૃતિનુ કામ હાથ ધરાયુ છે.

 

આ પણ વાંચો: Children’s day 2021: ચિલ્ડ્રન્સ ડે પર તમારા બાળકને આપો આ અદ્ભુત ભેટ, આટલા પૈસા ચૂકવીને તમે ટપાલ ટિકિટ પર છપાવી શકો છો તમારા બાળકનો ફોટો

આ પણ વાંચો: Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">