ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 23,035 ક્યુસેક પાણીની આવક થઈ હતી.જ્યારે પાણીની જાવક 8,980 ક્યુસેક જેટલી નોંધાય છે.જેને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં 4 સેમીનો ઘટાડો થયો છે.ઉલ્લેખનીય છે કે,નર્મદા ડેમની (Narmda Dam) મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ઉલ્લેખનીય છે કે,વરસાદી માહોલ વચ્ચે પણ નર્મદા ડેમની (Narmda Dam) સપાટીમાં 4 સેમી નો ઘટાડો નોંધાયો છે. આ સરદાર સરોવર ડેમ દ્વારા આસપાસના અનેક ગામોને પાણી પહોંચાડવામાં આવે છે.ત્યારે ચોમાસાની સિઝન દરમિયાન જ પાણીની જાવક વધતા સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે.નર્મદા ડેમની મહતમ સપાટીની વાત કરવામાં આવે તો 138.68 મીટર છે.
આ પણ વાંચો: RAJKOT : આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો જન્મદિવસ, પીઢ નેતા વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત
આ પણ વાંચો: VADODARA : સ્વીટી પટેલના ભાઈએ સ્વીટીના બે વર્ષના પુત્રની કસ્ટડી માટે DGP સમક્ષ અરજી કરી
Published On - 10:58 am, Mon, 2 August 21