ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે થતા શ્રમિકોના મોત પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે પ્રોટેક્ટિવ ગિયર્સ વગર ગટર કે ભૂગર્ભના ટાંકામાં ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવા માટે પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સાથે NGO અને સ્વૈચ્છિક સંસ્થાઓને મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવાનો અને તેના વિશે સરકારને જાણ કરવા કહ્યું છે. હાઈકોર્ટે આ મામલે સરકારને 3 અઠવાડિયામાં લેવાયેલા પગલાનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરાના ડભોઈ તાલુકામાં ખાળકૂવો સાફ કરતા સાત મજૂરોના મોત થયા હતા.
[yop_poll id=”1″]