Gujarati NewsGujaratSurendranagar farmers write to pm modi seeking compensation for crop damage
કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનના વળતર માટે ખેડૂતોએ વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો, જુઓ VIDEO
Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ' મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે? સરકારી બેંક SBI પાસેથી […]
રાજ્યમાં કમોસમી વરસાદના કહેર બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે. નુક્સાનીને લઈ વળતર માટે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ ગામના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને નુકસાની અંગે પત્રો લખ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
PMને પત્ર લખી ખેડૂતોએ વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર ચૂકવવા માગ કરી છે. સાથે જ આ પત્રોમાં વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરાતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાદા પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો