સોમનાથમાં પૌરાણિક બૌદ્ધ ગુફાનું નવિનીકરણ શરૂ કરાયું, પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા મુહિમ

|

Oct 23, 2020 | 10:57 AM

દેવાધિદેવ મહાદેવની નગરી સોમનાથમાં દેશ-વિદેશના હિંદુ શ્રદ્ધાળુ શીષ ઝૂકાવવા પહોંચે છે. ધર્મ નગરીમાં આવેલી બૌદ્ધ વિરાસત ત્રીજી સદીની પૌરાણિક ગુફાનું નવિનીકરણ શરૂ કરાયું છે. પ્રવાસન વિભાગ દ્વારા 65 લાખના ખર્ચે બે ડુંગર અને ગુફાની ફરતે સુરક્ષા દિવાલ બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે પાર્કિંગ, કાફેટેરીયા બનાવાશે. પહાડો કોતરીને બનાવેલી ગુફાની અંદર ચાર પિલર કોતરેલા છે. […]

સોમનાથમાં પૌરાણિક બૌદ્ધ ગુફાનું નવિનીકરણ શરૂ કરાયું, પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા મુહિમ

Follow us on

દેવાધિદેવ મહાદેવની નગરી સોમનાથમાં દેશ-વિદેશના હિંદુ શ્રદ્ધાળુ શીષ ઝૂકાવવા પહોંચે છે. ધર્મ નગરીમાં આવેલી બૌદ્ધ વિરાસત ત્રીજી સદીની પૌરાણિક ગુફાનું નવિનીકરણ શરૂ કરાયું છે. પ્રવાસન વિભાગ દ્વારા 65 લાખના ખર્ચે બે ડુંગર અને ગુફાની ફરતે સુરક્ષા દિવાલ બનાવવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે પાર્કિંગ, કાફેટેરીયા બનાવાશે. પહાડો કોતરીને બનાવેલી ગુફાની અંદર ચાર પિલર કોતરેલા છે. અહીં બૌદ્ધ પ્રતિમાના દર્શન સાથે ભક્તો પૌરાણિક વારસા અંગે પણ જાણી શકશે.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી બૌદ્ધ ગુફાઓનો વિકાસ કરાઈ રહ્યો છે. બૌદ્ધ સાધુઓ ગામ કે કોઈના ઘરે રોકાતા ન હતા. અને ગામની નજીક ગુફા બનાવીને રોકાતા હતા. સોમનાથ જતા ભક્તો હવે મોટી સંખ્યામાં આધુનિક બૌદ્ધ ગુફા જોવા જાય તેવું તંત્રનું આયોજન છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article