Gujarati NewsGujaratSmc releases guideline to shut textile market for 7 days if covid19 case found in market surat surat commissioner no mahatvano nirnay market ke unit ma corona no case aavse to unit ne 7 divas bandh ka
સુરત મનપા કમિશનરનો મહત્વનો નિર્ણય, માર્કેટ કે યુનિટમાં કોરોનાનો કેસ આવશે તો યુનિટને 7 દિવસ બંધ કરાશે
સુરતમાં વધતા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે મહત્વનો નિર્ણય કર્યો છે. ટેક્ષટાઈલ માર્કેટ અને યુનિટ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માર્કેટ કે યુનિટમાં કોરોનાનો કેસ આવશે તો યુનિટને 7 દિવસ બંધ કરાશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન […]
Follow us on
સુરતમાં વધતા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં રાખીને મનપા કમિશનરે મહત્વનો નિર્ણય કર્યો છે. ટેક્ષટાઈલ માર્કેટ અને યુનિટ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માર્કેટ કે યુનિટમાં કોરોનાનો કેસ આવશે તો યુનિટને 7 દિવસ બંધ કરાશે.