Gujarati NewsGujaratShravan mas ma somnath na rastao dhovaya vahan chalko ane darshnarthio m akachvat
શ્રાવણ માસમાં સોમનાથનાં રસ્તાઓ ધોવાયા, વાહનચાલકો અને દર્શનાર્થીઓમાં કચવાટ
સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે રૂપિયા પણ ફાળવે છે પરંતુ અનેક જગ્યાએ સુવિધાના નામે મીંડુ જ જોવા મળે છે. વાત ગીર સોમનાથની કરીએ તો, અહીં અનેકવાર રસ્તો બને છે પરંતું થોડા સમયમાં તે બિસ્માર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથ જવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકોને આ […]
સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે રૂપિયા પણ ફાળવે છે પરંતુ અનેક જગ્યાએ સુવિધાના નામે મીંડુ જ જોવા મળે છે. વાત ગીર સોમનાથની કરીએ તો, અહીં અનેકવાર રસ્તો બને છે પરંતું થોડા સમયમાં તે બિસ્માર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથ જવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકોને આ રોડથી પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.