રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાની આ તારીખથી લેવાશે પરીક્ષા, ટૂંક સમયમાં બહાર પડશે ટાઇમ ટેબલ

|

May 26, 2020 | 2:56 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 25 જૂનથી લેવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 110 જેટલી કોલેજના કુલ 17 હજાર જેટલા વિધાર્થીઓની પરીક્ષા 25 જૂનથી લેવાશે. આ પરીક્ષા 6 દિવસમાં લેવાઈ જશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ધ્યાન રાખવામાં આવશે. જો કે હજુ ટાઈમ ટેબલ બહાર પાડવામાં નથી આવ્યું પરંતુ ટૂંક સમયમાં યુનિવર્સિટી ટાઇમ ટેબલ […]

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અનુસ્નાતક કક્ષાની આ તારીખથી લેવાશે પરીક્ષા, ટૂંક સમયમાં બહાર પડશે ટાઇમ ટેબલ

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 25 જૂનથી લેવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 110 જેટલી કોલેજના કુલ 17 હજાર જેટલા વિધાર્થીઓની પરીક્ષા 25 જૂનથી લેવાશે. આ પરીક્ષા 6 દિવસમાં લેવાઈ જશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ધ્યાન રાખવામાં આવશે. જો કે હજુ ટાઈમ ટેબલ બહાર પાડવામાં નથી આવ્યું પરંતુ ટૂંક સમયમાં યુનિવર્સિટી ટાઇમ ટેબલ બહાર પાડશે.

આ પણ વાંચો: બે દિવસ બાદ રાજ્યમાં વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારમાં પડશે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article