મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન

|

Dec 18, 2019 | 2:04 PM

ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સન્માન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા 1989માં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન વિષય પર Phdની પદવી મેળવી. આ પણ વાંચોઃ  TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ […]

મોજમાં રહેવું રે કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માન

Follow us on

ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સન્માન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા 1989માં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન વિષય પર Phdની પદવી મેળવી.

આ પણ વાંચોઃ  TATA મેનેજમેન્ટને NCLTનો ફટકો, સાયરસ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ, જાણો શું હતો વિવાદ

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ દ્વારા ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી પણ રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી નવાઝવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article