Gujarati NewsGujaratRajya sarkar dvara navratri na aayojan par rok shambhdo surtio na dil ni vaat
રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનાં આયોજન પર રોક, સાંભળો સુરતવાસીઓનાં દિલની વાત
છેલ્લા કેટલાક સમયથી નવરાત્રીનાં આયોજનને લઈને સરકાર અને જનતા અવઢવમાં ચાલી રહી હતી જેના પર આખરે સરકારે પોતાનું વલણ હવે સ્પસ્ટ કરી દીધુ છે અને રાજ્યમાં ગરબાનાં આયોજન પર મનાઈ ફરમાવી દીધી છે. કોરોના કેર વચ્ચે ગરબા પર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવિધ શહેરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. સાંભલો આ મુદ્દે સુરતવાસીઓ શું કહી રહ્યા છે.. […]
Follow us on
છેલ્લા કેટલાક સમયથી નવરાત્રીનાં આયોજનને લઈને સરકાર અને જનતા અવઢવમાં ચાલી રહી હતી જેના પર આખરે સરકારે પોતાનું વલણ હવે સ્પસ્ટ કરી દીધુ છે અને રાજ્યમાં ગરબાનાં આયોજન પર મનાઈ ફરમાવી દીધી છે. કોરોના કેર વચ્ચે ગરબા પર મુકાયેલા પ્રતિબંધને લઈને વિવિધ શહેરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. સાંભલો આ મુદ્દે સુરતવાસીઓ શું કહી રહ્યા છે..