રાજકોટના વિંછિયામાં મોટી સિંચાઈના પાનેલીયા ડેમના દરવાજાની સાંકળ તોડી અજાણ્યા શખ્સોએ છોડ્યુ બે થી અઢી ફુટ પાણી

રાજકોટ: વિંછિયા તાલુકાના મોટી સિંચાઈના પાનેલીયા ડેમના દરવાજાની સાંકળ તોડી અજાણ્યા શખ્સોએ ડેમના દરવાજા ખોલી નાખ્યા અને ડેમમાંથી બે થી અઢી ફુટ જેટલુ પાણી છોડી મુક્યુ. પાનેલિયા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે પહેલા અજાણ્યા શખ્સોએ ડેમના દરવાજા ખોલી નાખ્યા.

Follow Us:
| Updated on: Nov 13, 2023 | 11:24 PM

રાજકોટ: વિંછિયા તાલુકામાં આવેલા મોટી સિંચાઈના પાનેલીયા ડેમના દરવાજાની સાંકળ તોડીને અજાણ્યા શખ્સોએ ડેમના દરવાજા ખોલી નાખ્યા. પાનેલિયા ડેમમાંથી ખેડૂતોને પિયત માટે સિંચાઈનું પાણી આપવાનુ હોય છે. જો કે ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ પહેલા જ દિવાળીના તહેવારનો લાભ ઉઠાવીને અજાણ્યા શખ્સો ડેમના દરવાજા ખોલી નાખ્યા હતા. ખેડૂતોને આ અંગે દજાણ થતા જ અધિકારીનો સંપર્ક કર્યો હતો. જો કે અધિકારીનો સંપર્ક ન થઈ શકતા ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીઓને ગેરકાયદે ડેમના દરવાજા ખોલનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

રાત્રિના સમયે ડેમના દરવાજા તોડી અઢી ફુટ પાણી છોડી દેવાયુ

સિંચાઈ વિભાગના પાનેલિયા તળાવમાંથી કેટલાક શખ્સોએ રાત્રિના દરવાજા તોડી બે થી અઢી ફુટ જેટલુ પાણી છોડી મુક્યુ હોવાનુ સ્થાનિક ખેડૂત જણાવી રહ્યા છે. તેમની માગ છે તે આ પ્રકારે ગેરકાયદે રીતે પાણી છોડનારા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો:  અમરેલી: બાબરાના 4 ગામના ખેડૂતોએ કર્યો વિરોધ, શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી આપવા માગ- વીડિયો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પાનેલિયા તળાવમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. હાલ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યુ છે, ત્યારે દિવાળી બાદ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનુ હતુ. જો કે ખેડૂતોને પાણી મળે તે પહેલા જ ડેમમાંથી પાણી છોડી દેવામાં આવ્યુ છે. તહેવારોનો લાભ લઈ કેટલાક તત્વોએ આ પ્રકારનું કૃત્યુ કર્યુ છે ત્યારે ખેડૂતોની માગ છે કે તાત્કાલિક પાણી છોડનારા તત્વોની સામે કાર્યવાહી કરવામા આવે.

Input Credit- Rajesh Limbachia- Vinchiya

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">