કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો બન્યા મુસીબત, ધોરાજીમાં વાલીઓએ કંકોત્રી સાથે કર્યા દેખાવો

|

Nov 25, 2020 | 5:05 PM

કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના  નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્યસરકાર દ્વારા વડોદરા, રાજકોટ,અમદાવાદ, સુરત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના નવા નિયમો બન્યા મુસીબત, ધોરાજીમાં વાલીઓએ કંકોત્રી સાથે કર્યા દેખાવો

Follow us on

કોરોનાકાળમાં લગ્નોત્સવ માટેના  નવા નિયમો લોકો માટે મુસીબત બન્યા છે. રાજકોટના ધોરાજીમાં લગ્નના નવા નિયમોના કારણે પરેશાન વાલીઓએ મામલતદાર કચેરીએ કંકોત્રી તેમજ ફોર્મ સાથે દેખાવો કર્યા. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણને જોતા રાજ્યસરકાર દ્વારા વડોદરા, રાજકોટ,અમદાવાદ, સુરત મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ આપવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article