AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આકરાપાણીએ, કહ્યું ‘અમને કોંગ્રેસ સમજવાની ભૂલ ના કરતા’

AAP નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya)  પર થયેલા હુમલા મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુજરાતની (Gujarat)  સંસ્કૃતિ નથી, આ ભારતની સંસ્કૃતિ નથી.

Gujarat Election 2022 : રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આકરાપાણીએ, કહ્યું 'અમને કોંગ્રેસ સમજવાની ભૂલ ના કરતા'
AAP national convener Arvind Kejriwal
| Updated on: Sep 04, 2022 | 6:44 AM
Share

વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે તેમની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

સુરતમાં સાત બેઠક જીતવાનો કેજરીવાલનો દાવો

AAP નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya)  પર થયેલા હુમલા મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુજરાતની (Gujarat)  સંસ્કૃતિ નથી, આ ભારતની સંસ્કૃતિ નથી. લોકો ખુબ વિરોધ કરી રહ્યા છે. આની ગુંડાગર્દી એટલી વધી રહી છે કે દરેક જગ્યા પર લોકોને ડરાવી રહ્યા છે.આ હુમલા દેખાડે છે કે, તેમને હાર દેખાઈ રહી છે.એમને હું કહેવા માંગુ છુ કે અમે કોંગ્રેસ(Congress)  નથી.અમે આમ આદમી પાર્ટી છીએ.અમે સરદાર પટેલ (Sardar Patel) ભગતસિંહના આદર્શ છીએ.અમે ડરશુ નહીં,પણ અન્યાય સામે લડીશુ.

ટ્રાન્સપોર્ટના તમામ પ્રશ્નો ઉકેલવાનો પણ વાયદો

27 વર્ષથી ભાજપ શાશન કરી રહી છે,6 કરોડ ગુજરાતીઓને અત્યારે શાંતિ રાખવાની જરૂર છે,કારણ કે તેઓ ચૂંટણી (Gujarat Election) પહેલા માત્ર આમ આદમી પાર્ટીજ નહીં પણ સામાન્ય જનતા પર પણ હુમલા કરશે.જે પણ લોકો ભાજપ સામે વિરોધ દર્શાવશે તેઓ તેના પર પણ હુમલા કરશે.સંયમ રાખજો આપણે હુમલા સામે હુમલા નથી કરવાના.વધુમાં તેણે કહ્યું કે,મનોજ સોરઠીયા પર થયેલા હુમલા બાદ સુરતવાસીઓ ખૂબ જ નારાજ છે,અમે એક સર્વે કરાવ્યો તેમાં તારણ નીકળ્યુ કે,12 માંથી 7 સીટો AAP જીતી રહ્યું છે.સાથે જ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્રાન્સપોર્ટના તમામ પ્રશ્નો ઉકેલવાનો પણ વાયદો કર્યો છે.

Follow Us
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">