Gujarat Election 2022 : રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આકરાપાણીએ, કહ્યું ‘અમને કોંગ્રેસ સમજવાની ભૂલ ના કરતા’

AAP નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya)  પર થયેલા હુમલા મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુજરાતની (Gujarat)  સંસ્કૃતિ નથી, આ ભારતની સંસ્કૃતિ નથી.

Gujarat Election 2022 : રાજકોટમાં અરવિંદ કેજરીવાલ આકરાપાણીએ, કહ્યું 'અમને કોંગ્રેસ સમજવાની ભૂલ ના કરતા'
AAP national convener Arvind Kejriwal
Follow Us:
| Updated on: Sep 04, 2022 | 6:44 AM

વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election) આમ આદમી પાર્ટીએ (AAP) ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવા માટે કમર કસી છે. જે અંતર્ગત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. આજે તેમની રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

સુરતમાં સાત બેઠક જીતવાનો કેજરીવાલનો દાવો

AAP નેતા મનોજ સોરઠીયા (Manoj Sorathiya)  પર થયેલા હુમલા મામલે અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ ગુજરાતની (Gujarat)  સંસ્કૃતિ નથી, આ ભારતની સંસ્કૃતિ નથી. લોકો ખુબ વિરોધ કરી રહ્યા છે. આની ગુંડાગર્દી એટલી વધી રહી છે કે દરેક જગ્યા પર લોકોને ડરાવી રહ્યા છે.આ હુમલા દેખાડે છે કે, તેમને હાર દેખાઈ રહી છે.એમને હું કહેવા માંગુ છુ કે અમે કોંગ્રેસ(Congress)  નથી.અમે આમ આદમી પાર્ટી છીએ.અમે સરદાર પટેલ (Sardar Patel) ભગતસિંહના આદર્શ છીએ.અમે ડરશુ નહીં,પણ અન્યાય સામે લડીશુ.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ટ્રાન્સપોર્ટના તમામ પ્રશ્નો ઉકેલવાનો પણ વાયદો

27 વર્ષથી ભાજપ શાશન કરી રહી છે,6 કરોડ ગુજરાતીઓને અત્યારે શાંતિ રાખવાની જરૂર છે,કારણ કે તેઓ ચૂંટણી (Gujarat Election) પહેલા માત્ર આમ આદમી પાર્ટીજ નહીં પણ સામાન્ય જનતા પર પણ હુમલા કરશે.જે પણ લોકો ભાજપ સામે વિરોધ દર્શાવશે તેઓ તેના પર પણ હુમલા કરશે.સંયમ રાખજો આપણે હુમલા સામે હુમલા નથી કરવાના.વધુમાં તેણે કહ્યું કે,મનોજ સોરઠીયા પર થયેલા હુમલા બાદ સુરતવાસીઓ ખૂબ જ નારાજ છે,અમે એક સર્વે કરાવ્યો તેમાં તારણ નીકળ્યુ કે,12 માંથી 7 સીટો AAP જીતી રહ્યું છે.સાથે જ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ટ્રાન્સપોર્ટના તમામ પ્રશ્નો ઉકેલવાનો પણ વાયદો કર્યો છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">