ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, APMC સેન્ટર ઉપર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં બારદાનની ઘટ, તો ક્યાંક તોલમાપના સાધનોનો અભાવ તો, ક્યારેક ગ્રેડની ગેરહાજરીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનું લલિત વસોયાએ જણાવ્યું. ધોરાજી APMC સેન્ટરમાં […]
Follow us on
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, APMC સેન્ટર ઉપર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં બારદાનની ઘટ, તો ક્યાંક તોલમાપના સાધનોનો અભાવ તો, ક્યારેક ગ્રેડની ગેરહાજરીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનું લલિત વસોયાએ જણાવ્યું. ધોરાજી APMC સેન્ટરમાં માત્ર 20 ટકા જેટલા જ ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી હોવાની લલિત વસોયાએ જણાવ્યું.