ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં 5, પારડી, ગણદેવી, કામરેજ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની કરેલી આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો પારડી, ગણદેવી, કામરેજ અને ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. મહુવા અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે 6થી 10 સુધીના ચાર જ […]

ભારે વરસાદની આગાહી વચ્ચે વલસાડમાં 5, પારડી, ગણદેવી, કામરેજ, ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો
Follow Us:
| Updated on: Jul 29, 2020 | 4:56 AM

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની કરેલી આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં રાજ્યના 20 જિલ્લાના 59 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો પારડી, ગણદેવી, કામરેજ અને ચીખલીમાં 4 ઈંચ વરસાદ વરસ્યો છે. મહુવા અને વાપીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. બુધવારે સવારે 6થી 10 સુધીના ચાર જ કલાકમાં નવસારીના જલાલપોરમાં 4 ઈંચ અને નવસારીમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગના વઘઈમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં અત્યાર સુધી 41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં 69.76 ટકા , કચ્છમાં 89.16 ટકા, મધ્ય- પૂર્વ ગુજરાતમાં 27.21 ટકા, ઉતર ગુજરાતમાં 27.05 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 29.91 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય રાજ્યમાં વરસાદ પ્રમાણમાં ઓછો વરસ્યો છે.

Latest News Updates

સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
સુરતમાં લાખોનું ડ્રગ્સ ઝડપાયું
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
g clip-path="url(#clip0_868_265)">