ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ

|

Jun 07, 2019 | 7:02 AM

આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો […]

ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ
ekaworld.net

Follow us on

આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ક્રિકેટમાં વર્લ્ડકપનો સાચો ઈતિહાસઃ આ વ્યક્તિની મદદથી દુનિયાને ક્રિકેટમાં વર્લ્ડકપ નામની ટ્રોફી પ્રાપ્ત થઈ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે ધોરણ 10ના પરિણામ પર ગત વર્ષના વેકેશનની અસર પડી હતી. જો કે સુરતની 400 જેટલી શાળાઓ દ્વારા વેકેશન ન રાખી શિક્ષણ કાર્ય ચાલુ રાખતા સુરતનું પરિણામ સારુ આવ્યું. જેથી આ વર્ષે પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ નિર્ણયનો વિરોધ કરી આગામી દિવસોમાં મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને લેખિતમાં રજૂઆત કરશે.

TV9 Gujarati

 

Published On - 10:41 am, Wed, 29 May 19

Next Article