નિત્યાનંદ આશ્રમ વિવાદ: 2 સાધ્વીઓના 5 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

|

Nov 20, 2019 | 3:57 PM

નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં બંને સંચાલિકાઓનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. મહત્વનું છે કે નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે બે સંચાલિકાઓની ધરપકડ કરી હતી. જે બાદ બંને સંચાલિકાઓને પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વિવિધ કારણો રજૂ કરીને કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. […]

નિત્યાનંદ આશ્રમ વિવાદ:  2 સાધ્વીઓના 5 દિવસના રિમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Follow us on

નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં બંને સંચાલિકાઓનાં રિમાન્ડ મંજૂર કરાયા છે. મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે બંને સંચાલિકાઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. મહત્વનું છે કે નિત્યાનંદ આશ્રમ વિવાદમાં પોલીસે બે સંચાલિકાઓની ધરપકડ કરી હતી. જે બાદ બંને સંચાલિકાઓને પોલીસે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે વિવિધ કારણો રજૂ કરીને કોર્ટ પાસેથી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટ આ કેસમાં 5 દિવસના રિમાન્ડ આપ્યા છે. નિત્યાનંદ આશ્રમ કેસમાં ડીપીએસ સ્કૂલે પણ નોટિસ ફટકારીને આશ્રમ હટાવી લેવાનું કહ્યું છે તો આ બાજુ બાળકોનું શોષણ થતું હોય અને ત્રાસ આપવામાં આવતો હોય તેવી વિગતો પણ આશ્રમના આ કેસમાં સામે આવી છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:55 pm, Wed, 20 November 19

Next Article