પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ

|

Nov 04, 2020 | 8:27 PM

પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે […]

પિરાણા પિપળજ આગમાં મોતનો આંકડો પહોંચ્યો 9 પર, કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા લેવાઈ રહી છે NDRFની મદદ

Follow us on

પિરાણા પીપળજ આગમાં 9 લોકોના મોત બાદ હજી પણ બે લોકો દટાયા હોવાની જાણકારી મળી રહી છે. એનડીઆરએફની ટીમ દ્વારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સતત આઠ કલાકથી કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે એનડીઆરફની ટીમની મદદ લઇને હવે કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article