પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત

|

Nov 22, 2020 | 4:25 PM

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત

Follow us on

પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article