પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત
પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]
Follow us on
પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. અહીં, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સિદ્ધપુરની સરસ્વતી નદીના પટ ખાતે તર્પણવિધી માટે શ્રદ્ધાળું ઉમટી પડયા હતા. સરસ્વતી નદી કાંઠે હજારો શ્રદ્ધાળુઓ ઉમટતા કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત છે.