Panchmahal: બાળકના આરોગ્ય સાથે ચેડા! સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારીથી બાળકોના પરિજનોમાં રોષ

પંચમહાલના ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ભારે બેદરકારી સામે આવી છે. સિવિલમાં બાળકને એક્સપાઈરી ડેટવાળો બાટલો ચઢાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 7:53 PM

પંચમહાલથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગોધરા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલમાં બાળકને એક્સપાઈરી ડેટવાળો બાટલો ચઢાવવામાં આવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે બીમાર બાળકને જુલાઈ મહિનાનો એકપાયર્ડ થયેલો બાટલો ચઢાવાયો હોવાનું કહેવામાં આવ્યું છે. બાટલો ચઢાવ્યા બાદ વાલીના ધ્યાને વાત આવી હતી. વાલીને ખ્યાલ આવતા જ અધુરો બાટલો કાઢી લેવાયો હતો. બાદમાં આ પ્રશ્ન પર પીડિયાટ્રિક વોર્ડ પર હાજર સ્ટાફે મૌન સાધી લીધું છે. બાળકના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા દર્દીઓ અને તેના પરીવારોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

જણાવી દઈએ કે ગોધરા જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના બાળ વિભાગમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી પીડિત બાળકો સારવાર લઇ રહ્યા છે. આવામાં તેમને જે બાટલો ચઢાવવામાં આવે છે. એ બાટલો એક્સપાયરી ડેટ પછીનો ચઢાવવામાં આવતા ત્યાં દાખલ બાળકો અને તેમના પરિવારમાં ભારે રોષ છે. તમને જણાવી દઈએ કે ત્રણ મહિના પહેલા એક્સપાયર થઇ ગયેલો બાટલો ચઢાવવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: SURAT : VNSGU યુનિવર્સિટી ગરબા વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના PI-PSIની બદલી, 2 કોન્સ્ટેબલ સસ્પેન્ડ

આ પણ વાંચો: સુત્રાપાડાના TDO ઓફીસમાં જ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, મંડળીનું બીલ પાસ કરવા માંગી હતી લાંચ

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">