નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

|

Dec 02, 2019 | 4:36 AM

અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે. Web Stories View more LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી […]

નિત્યાનંદ આશ્રમ વિવાદ: આશ્રમમાં રહેલા સાધકો માલસામાન સાથે થઈ રહ્યા છે રવાના, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમમાંથી સાધક-સાધિકાઓ આશ્રમ છોડી રવાના થઈ રહ્યાં છે. DPS સ્કૂલે આશ્રમ ખાલી કરવા 3 મહિનાની નોટિસ આપી હતી. ત્યારે આજે સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ રહ્યાં છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

28 બાળકો અને અન્ય સ્ટાફને બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યાં છે. જ્યારે 6 વ્યક્તિને કોર્ટની મંજૂરી બાદ બેંગાલુરૂ જવા રવાના કરાશે. આ સાથે જ આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પહોંચ્યા હતા અને તેમના બાળકોને લઈને જતા જોવા મળી રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article