વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ, જાણો શું કહી રહી છે જનતા? 

|

Nov 20, 2020 | 8:29 PM

રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય 3 મેટ્રો શહેરોમાં પણ રાત્રિની કર્ફ્યુની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય પર વડોદરાવાસીઓ શું કહી […]

વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ, જાણો શું કહી રહી છે જનતા? 

Follow us on

રાજ્યમાં અમદાવાદ સહિત અન્ય 3 મેટ્રો શહેરોમાં પણ રાત્રિની કર્ફ્યુની જાહેરાત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી છે. રાજ્યના અન્ય શહેર સુરત, વડોદરા અને રાજકોટમાં પણ આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. આગામી સુચના સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. ત્યારે સરકારના આ નિર્ણય પર વડોદરાવાસીઓ શું કહી રહ્યા છે, તે જાણો આ વીડિયોમાં.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Breaking News: અમદાવાદ બાદ રાજકોટ, સુરત અને વડોદરામાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુ લાગુ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article