વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સરકારની તડામાર તૈયારીઓ અંગે શુ કહ્યુ મંત્રી પૂર્ણેશ મોદીએ, જાણો

Gandhinagar: વાઈબ્રન્ટ ગુજરાત સમિટને લઈને સરકારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ ખાસ વાતચીત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 10:44 AM

ગુજરાતમાં 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને રાજ્ય સરકારની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ સમિટને લઈને અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ડાયવર્ઝનને લઈને રુટ નક્કી કરાયા હોવાની માહિતી પૂર્ણેશ મોદીએ આપી છે.

મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું કે કોરોનાના કારણે ગયા વર્ષે આ સમિટ થઇ ન હતી. પરંતુ આ વર્ષે દેશ અને દુનિયાના લોકોનું વાયબ્રન્ટમાં સ્વાગત છે. 100 થી વધુ દેશના લોકો આ સમિટમાં આવે, એના માટે તૈયારીઓ શરુ કરવામાં આવી છે. વિદેશથી આવતા લોકો માટે એરપોર્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાની વાત મંત્રી એ કરી. તો તેમણે કહ્યું કે સાબરમતી રિવરફ્રન્ટ પર જોયસરાઇડ શરૂ કરાશે. NRG માટે ખાસ જોયસ રાઇડ શરુ કરવામાં આવશે.

તો બીજી તરફ સી પ્લેન કનેક્ટિવિટી અંગે પણ કામગીરી હાથ ધરાઈ છે. અમદાવાદથી કેવડિયા સિવાય અન્ય કનેક્ટિવિટી અંગે પણ કામ ચાલી રહ્યું હોવાનું મંત્રીએ કહ્યું છે. પૂર્ણેશ મોદીએ કહ્યું કે વાયબ્રન્ટની આસપાસ અથવા વાયબ્રન્ટ બાદ ફરી શરૂ થઈ શકે છે સી પ્લેન. તો એવિએશન વિભાગમાં સૌથી મહત્વપૂર્ણ એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ પર કામ શરૂ છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના જુના પ્લેનને એર એમ્બ્યુલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ રાજ્ય સરકારનો સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.

 

આ પણ વાંચો: રાજકોટ ભાજપમાં આંતરિક વિવાદ! કાર્યક્રમમાં સ્ટેજ પર વિજય રૂપાણીની હાજરીમાં બની ચોંકાવનારી ઘટના

આ પણ વાંચો: ભરૂચ ધર્માંતરણ કેસમાં ચોંકાવનારી વિગતો આવી સામે, 100 હિન્દુઓને લાલચ આપી ઇસ્લામ અંગીકાર કરાવ્યાનો આક્ષેપ

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">