જામનગર: આરોગ્યતંત્ર લાગ્યું કામે! શાકભાજીના વેપારીઓના આરોગ્યની કરશે ચકાસણી

|

Apr 22, 2020 | 1:31 PM

કોરાનાને નાથવા તંત્ર સતત કામ કરી રહ્યું છે ત્યારે જામનગરમાં આજથી આરોગ્ય ટીમ દ્વારા શાકભાજીના વેપારીઓ તેમજ લારીવાળાઓના આરોગ્યની ચકાસણી શરૂ કરવામાં આવી છે. રાજયમાં અનેક શાકભાજીના વેપારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેને લઈ જામનગરમાં આરોગ્યની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપ શાકભાજીવાળાઓની ચકાસણી શરૂ કરાઈ છે. સાથે જ શાકભાજી વેચતા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક […]

જામનગર: આરોગ્યતંત્ર લાગ્યું કામે! શાકભાજીના વેપારીઓના આરોગ્યની કરશે ચકાસણી

Follow us on

કોરાનાને નાથવા તંત્ર સતત કામ કરી રહ્યું છે ત્યારે જામનગરમાં આજથી આરોગ્ય ટીમ દ્વારા શાકભાજીના વેપારીઓ તેમજ લારીવાળાઓના આરોગ્યની ચકાસણી શરૂ કરવામાં આવી છે. રાજયમાં અનેક શાકભાજીના વેપારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેને લઈ જામનગરમાં આરોગ્યની ટીમ દ્વારા સાવચેતીના ભાગરૂપ શાકભાજીવાળાઓની ચકાસણી શરૂ કરાઈ છે. સાથે જ શાકભાજી વેચતા વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્ક પહેરવા સુચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગોવા બાદ હવે આ રાજ્યના લોકોએ કોરોનાને હરાવ્યો, એકપણ પોઝિટિવ કેસ નહીં!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article