કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન, જાણો કેન્દ્રીય કૃષિપ્રધાને શું આપ્યું નિવેદન

|

Oct 21, 2019 | 10:28 AM

કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને લઈ કેન્દ્રીય કૃષિપ્રધાને સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તેમને નજીકના દિવસોમાં વળતર આપવામાં આવશે. આ પણ વાંચોઃ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી Web Stories View more દેશી સફેદ […]

કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન, જાણો કેન્દ્રીય કૃષિપ્રધાને શું આપ્યું નિવેદન

Follow us on

કચ્છ જિલ્લામાં તીડના આક્રમણ બાદ ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેને લઈ કેન્દ્રીય કૃષિપ્રધાને સૂચક નિવેદન આપતા જણાવ્યું છે કે, ખેડૂતોને જે નુકસાન થયું છે. તેનો સર્વે કરીને તેમને નજીકના દિવસોમાં વળતર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ હરિયાણાની ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરને આ વ્યક્તિએ કરી અરજી

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે પાકિસ્તાનથી આવેલી તીડે કચ્છ જિલ્લાના ખેડૂતોની મુસીબત વધારી છે. જેને લઈ પ્રશાસન તો તકેદારી રાખી રહ્યું. જોકે કૃષિપ્રધાને પણ રાહતના સમાચાર આપતા ખેડૂતોની ચિંતામાં હવે દુર થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:26 pm, Sun, 20 October 19

Next Article