VIDEO: ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન

|

Feb 15, 2020 | 10:14 AM

ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની ચકાસણીની ઘટનાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખૂબ જ નિંદનીય ગણાવી. CM રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ સાથે આવો અશોભનીય વ્યવહાર ક્યારે સાંખી ન લેવાય. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે પણ દોષિત હશે તેમની સામે […]

VIDEO: ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપ્યું આ નિવેદન

Follow us on

ભુજની સહજાનંદ હોસ્ટેલ વિવાદ પર મુખ્યપ્રધાન રૂપાણીએ નિવેદન કર્યું છે. વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની ચકાસણીની ઘટનાને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખૂબ જ નિંદનીય ગણાવી. CM રૂપાણીએ કહ્યું કે વિદ્યાર્થિનીઓ સાથે આવો અશોભનીય વ્યવહાર ક્યારે સાંખી ન લેવાય. તેમણે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાને લઈને રાજ્ય સરકાર ખૂબ જ ગંભીર છે અને જે પણ દોષિત હશે તેમની સામે રાજ્ય સરકાર કડક પગલાં લેશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: વિશ્વ ચેમ્પિયન યુસૈન બોલ્ટથી પણ ઝડપી દોડ્યો આ ભારતીય યુવક! રમત મંત્રી આપશે તક

Next Article