કેશુભાઇનાં અવસાનને લઇ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શોકમાં, કહ્યું ખેતીવાડી પ્રધાન તરીકે મને કેશુભાઇએ તૈયાર કર્યો

|

Oct 29, 2020 | 4:34 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાન પર શિક્ષણમંત્રી ભૂષપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શોક વ્યકત કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે મને ખૂબ જ દુખ થઇ રહ્યું છે,મને ખેતીવાડી મંત્રી તરીકે  કેશુભાઇએ તૈયાર કર્યો. શિસ્તના પાઠ પણ મને કેશુભાઇએ શિખવ્યા.ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયું છે. […]

કેશુભાઇનાં અવસાનને લઇ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શોકમાં, કહ્યું ખેતીવાડી પ્રધાન તરીકે મને કેશુભાઇએ તૈયાર કર્યો

Follow us on

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાન પર શિક્ષણમંત્રી ભૂષપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શોક વ્યકત કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે મને ખૂબ જ દુખ થઇ રહ્યું છે,મને ખેતીવાડી મંત્રી તરીકે  કેશુભાઇએ તૈયાર કર્યો. શિસ્તના પાઠ પણ મને કેશુભાઇએ શિખવ્યા.ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયું છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:28 pm, Thu, 29 October 20

Next Article