Gujarati NewsGujaratKeshubhaina avsanne lai siskshanmantri nhupendrsinh chudasamae shok vyakt karyo
કેશુભાઇનાં અવસાનને લઇ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શોકમાં, કહ્યું ખેતીવાડી પ્રધાન તરીકે મને કેશુભાઇએ તૈયાર કર્યો
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાન પર શિક્ષણમંત્રી ભૂષપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શોક વ્યકત કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે મને ખૂબ જ દુખ થઇ રહ્યું છે,મને ખેતીવાડી મંત્રી તરીકે કેશુભાઇએ તૈયાર કર્યો. શિસ્તના પાઠ પણ મને કેશુભાઇએ શિખવ્યા.ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયું છે. […]
Follow us on
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલના અવસાન પર શિક્ષણમંત્રી ભૂષપેન્દ્ર સિંહ ચૂડાસમાએ શોક વ્યકત કર્યો છે. ભૂપેન્દ્ર સિંહે દુ:ખની લાગણી વ્યકત કરતા જણાવ્યું કે મને ખૂબ જ દુખ થઇ રહ્યું છે,મને ખેતીવાડી મંત્રી તરીકે કેશુભાઇએ તૈયાર કર્યો. શિસ્તના પાઠ પણ મને કેશુભાઇએ શિખવ્યા.ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું અવસાન થયું છે.