Gujarati NewsGujaratJamnagar dushit pani pankhan vistar gandu piva nu pani loko ma rogchada no bhay
જામનગરમાં પાણખાણ વિસ્તારમાં સ્થાનિકો દૂષિત પાણીથી પરેશાન, રોગચાળો ફેલાવવાનો ભય
જામનગરના પાણખાણ વિસ્તારમાં લોકો દૂષિત પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા 6 મહિનાથી અહીં ડહોળું પાણી આવે છે. પીવાના દૂષિત પાણીના કારણે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. સ્થાનિકો પાણીને કારણે કેટલા પરેશાન છે તે જાણવા જુઓ આ વીડિયો. […]
Follow us on
જામનગરના પાણખાણ વિસ્તારમાં લોકો દૂષિત પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા 6 મહિનાથી અહીં ડહોળું પાણી આવે છે. પીવાના દૂષિત પાણીના કારણે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. સ્થાનિકો પાણીને કારણે કેટલા પરેશાન છે તે જાણવા જુઓ આ વીડિયો.