જામનગરમાં પાણખાણ વિસ્તારમાં સ્થાનિકો દૂષિત પાણીથી પરેશાન, રોગચાળો ફેલાવવાનો ભય

|

Oct 28, 2020 | 2:51 PM

જામનગરના પાણખાણ વિસ્તારમાં લોકો દૂષિત પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા 6 મહિનાથી અહીં ડહોળું પાણી આવે છે. પીવાના દૂષિત પાણીના કારણે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. સ્થાનિકો પાણીને કારણે કેટલા પરેશાન છે તે જાણવા જુઓ આ વીડિયો.   […]

જામનગરમાં પાણખાણ વિસ્તારમાં સ્થાનિકો દૂષિત પાણીથી પરેશાન, રોગચાળો ફેલાવવાનો ભય

Follow us on

જામનગરના પાણખાણ વિસ્તારમાં લોકો દૂષિત પાણીના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા 6 મહિનાથી અહીં ડહોળું પાણી આવે છે. પીવાના દૂષિત પાણીના કારણે લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. આ અંગે અનેક રજૂઆત કરવા છતાં કોઈ પગલા ન લેવાતા હોવાનો લોકોનો આક્ષેપ છે. સ્થાનિકો પાણીને કારણે કેટલા પરેશાન છે તે જાણવા જુઓ આ વીડિયો.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article