અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું

|

Jan 12, 2020 | 10:26 AM

અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે. […]

અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું

Follow us on

અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે.

આ પણ વાંચોઃ LRD મુદ્દે રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોરે PM મોદીને લખ્યો પત્ર, GADનો પરિપત્ર રદ કરવાની કરી માગણી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article