અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે. […]
Follow us on
અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં નીતિન પટેલે હળવી ટકોર કરી પોતાના સ્વભાવનો પરિચય કરાવ્યો હતો. લેઉવા અને કડવા પાટીદાર એક થાય તેવા આ કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, કડવા પાટીદાર છું એટલે કડવું બોલું છું. અને હાઇકમાન્ડ પણ મને માફ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે કદાચ રાજકારણને કારણે જ કડવા અને લેઉવાના ભેદભાવ થયા છે.