રાજ્યમાં ફરી ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવે તેવી શક્યતા, મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

|

Dec 19, 2019 | 7:02 AM

રાજ્યમાં થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટુ વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરવાનો કાયદો મરજિયાત કરવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવાનો કાયદો માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં જ મરજિયાત હતો. હાઈ-વે પર આ કાયદો પહેલાની જેમ જ લાગુ હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 30-04-2024 Bank Of Baroda માંથી 50 લાખની […]

રાજ્યમાં ફરી ફરજીયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવે તેવી શક્યતા, મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું મોટું નિવેદન

Follow us on

રાજ્યમાં થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટુ વ્હીલર વાહનો પર હેલ્મેટ પહેરવાનો કાયદો મરજિયાત કરવામાં આવ્યો હતો. હેલ્મેટ પહેરવાનો કાયદો માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં જ મરજિયાત હતો. હાઈ-વે પર આ કાયદો પહેલાની જેમ જ લાગુ હતો.

 

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હેલ્મેટના કાયદાના પત્ર મુદ્દે નિવેદન આપતાં કહ્યું કે હેલ્મેટનો કાયદો કેટલાક સમય માટે જ મરજિયાત કરવામાં આવ્યો છે. હેલ્મેટનો કાયદો સરકારે દુર કર્યો નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

  આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી

Next Article