વડોદરા: ગોરવાના રાજીવ નગરમાં ભરાયા વરસાદી પાણી, આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાયું

|

Aug 14, 2020 | 2:26 PM

હવે વાત વડોદરાના ગોરવાના રાજીવનગર વિસ્તારની. આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે. અહીંના લોકોના મત લઇને જ તેઓ મેયર બન્યા છે, છતાં તેમને અહીંના લોકોની કોઇ ચિંતા નથી. વરસાદના કારણે અહીં પાણી ભરાઇ ગયા છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાઇ ગયું છે. કેડસમા પાણી ભરાયા છે તેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો […]

વડોદરા: ગોરવાના રાજીવ નગરમાં ભરાયા વરસાદી પાણી, આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાયું

Follow us on

હવે વાત વડોદરાના ગોરવાના રાજીવનગર વિસ્તારની. આ વિસ્તાર મેયરનો વિસ્તાર છે. અહીંના લોકોના મત લઇને જ તેઓ મેયર બન્યા છે, છતાં તેમને અહીંના લોકોની કોઇ ચિંતા નથી. વરસાદના કારણે અહીં પાણી ભરાઇ ગયા છે, જેના કારણે આ વિસ્તારમાં રહેતા 300 પરિવારોનું જનજીવન ખોરવાઇ ગયું છે. કેડસમા પાણી ભરાયા છે તેથી તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમને હાલ ભોજન પણ નથી મળી રહ્યું, છતાં મેયર અત્યાર સુધી અહીં ફરક્યા જ નથી.

આ પણ વાંચો: ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ, ટ્વીટ કરીને આપી જાણકારી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article