રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 1510 કેસ નોંધાયા અને 16 દર્દીઓના થયા મોત

|

Nov 24, 2020 | 7:58 PM

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે અને સંક્રમિતોનો આંક 1500ને પાર નોંધાયો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1510 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં 12 અને સુરતમાં 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો. આ પણ વાંચો: સુરત: […]

રાજ્યમાં ફરી કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 1510 કેસ નોંધાયા અને 16 દર્દીઓના થયા મોત

Follow us on

રાજ્યમાં કોરોનાનો કેર યથાવત છે અને સંક્રમિતોનો આંક 1500ને પાર નોંધાયો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 1510 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 16 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા. નવા પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. રાજ્યના શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં 12 અને સુરતમાં 3 દર્દીઓએ જીવ ગુમાવ્યો.

આ પણ વાંચો: સુરત: પાનની દુકાનવાળાને 2 શખ્સોએ માર્યો માર, જુઓ મારામારીનો VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article