VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ

|

Apr 01, 2020 | 3:31 AM

રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે. આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત Web Stories […]

VIDEO: રાજ્યમાં ગરીબ પરિવારોને આજથી મફત અનાજ કીટનું થશે વિતરણ

Follow us on

રાજ્યમાં કોરોનાની દહેશત વચ્ચે 66 લાખ ગરીબ કુટુંબોને આજથી મફતમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવશે. રાજ્યમાં 17 હજારથી વધારે સસ્તા અનાજની દુકાનો પર અનાજના વિતરણનો પ્રારંભ થશે. જરૂરિયાતમંદ લોકોને 25-25ના જૂથમાં ફોન કરીને અનાજ લેવા માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: દેશમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1600ને પાર,અત્યાર સુધી કુલ 49 લોકોના મોત

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે. રાજ્યમાં અનાજ વિતરણના કાર્ય માટે વિસ્તાર દીઠ 3-4 લોકોની કમિટી બનાવવામાં આવશે. તો 4 એપ્રિલથી જેમની પાસે રેશનકાર્ડ ન હોય તેવા પરપ્રાંતિય મજૂરોને પણ અનાજનું વિતરણ કરાશે. રાજ્યમાં અનાજના જથ્થાનું વિતરણ યોગ્ય રીતે થાય તેની તકેદારી રાખવામાં આવી છે. પુરવઠા સચિવે કહ્યું કે વિતરકોનો કોઈ વિરોધ નથી. જો વિરોધ હશે તો પણ અમે હેન્ડલ કરીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article