ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન, 15 દિવસથી ચાલી રહી હતી સારવાર

|

Dec 05, 2020 | 2:26 PM

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી જસ્ટિસની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તબિયત વધુ લથડી હતી. આજે વહેલી સવારે જસ્ટિસ જી.આર. ઉધવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉધવાણીએ સીટી સિવિલ જજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમને હાઈકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે […]

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન, 15 દિવસથી ચાલી રહી હતી સારવાર

Follow us on

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ જી.આર.ઉધવાણીનું કોરોનાથી નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી જસ્ટિસની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે રાત્રે તબિયત વધુ લથડી હતી. આજે વહેલી સવારે જસ્ટિસ જી.આર. ઉધવાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ઉધવાણીએ સીટી સિવિલ જજ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. બાદમાં તેમને હાઈકોર્ટમાં પ્રમોશન મળ્યું હતું. કૃષ્ણકાંત વખારિયા, નિરૂપમ નાણાવટીને ત્યાં વકીલ તરીકે કામ કર્યું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article