જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ

|

Feb 02, 2020 | 7:31 AM

જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે કિસાન કોંગ્રેસે સરકાર પર નિશાન તાક્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ગાંધીનગરમાં બેસતા નેતાઓની રહેમ રાહ હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પાલ આંબલિયાએ માગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને મામલતદારથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.   Web Stories […]

જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે ગુજરાત સરકાર જવાબદાર, પાલ આંબલીયાનો આક્ષેપ

Follow us on

જૂનાગઢ મગફળી કૌભાંડ મુદ્દે કિસાન કોંગ્રેસે સરકાર પર નિશાન તાક્યું છે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ગાંધીનગરમાં બેસતા નેતાઓની રહેમ રાહ હેઠળ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. પાલ આંબલિયાએ માગ કરી છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને મામલતદારથી માંડીને કલેક્ટર સુધીના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં કવરેજ કાંડ મામલે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ રાજ્ય સરકાર સામે કર્યા ગંભીર આક્ષેપ

Published On - 7:30 am, Sun, 2 February 20

Next Article