કેશુબાપાના નિધનથી છવાયો શોક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ શ્રદ્ધાસુમન અર્પણ કરી

|

Oct 29, 2020 | 4:59 PM

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઈના અવસાનને લઇ એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જે દરમિયાન ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે કેશુભાઈ સોમનાથ ટ્ર્સ્ટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કેશુભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય […]

કેશુબાપાના નિધનથી છવાયો શોક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ શ્રદ્ધાસુમન અર્પણ કરી

Follow us on

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું 92 વર્ષની વયે અવસાન થયું છે. કેશુભાઈના અવસાનને લઇ એક દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. જે દરમિયાન ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. આપને જણાવી દઇએ કે કેશુભાઈ સોમનાથ ટ્ર્સ્ટના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. ત્યારે રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ કેશુભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરી. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article