નહીં થાય લૉકડાઉન, આંશિક લૉકડાઉનની અફવા, લૉકડાઉનની વાતોને રાજ્ય સરકારે ગણાવી પાયાવિહોણી

|

Jul 11, 2020 | 3:00 PM

એક તરફ વાતો ચાલી રહી છે કે રાજ્યમાં વધતા કોરોનાના કેરને લઈને રાજ્ય સરકાર આંશિક લૉકડાઉન કરી શકે છે જો કે આ વાતો માત્ર અફવા જ છે. કેમ કે ખૂદ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે કોઈ લૉકડાઉન નહીં લાગું કરવામાં આવે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમાચારને તથ્ય વિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. રાજ્ય […]

નહીં થાય લૉકડાઉન, આંશિક લૉકડાઉનની અફવા, લૉકડાઉનની વાતોને રાજ્ય સરકારે ગણાવી પાયાવિહોણી

Follow us on

એક તરફ વાતો ચાલી રહી છે કે રાજ્યમાં વધતા કોરોનાના કેરને લઈને રાજ્ય સરકાર આંશિક લૉકડાઉન કરી શકે છે જો કે આ વાતો માત્ર અફવા જ છે. કેમ કે ખૂદ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે હવે કોઈ લૉકડાઉન નહીં લાગું કરવામાં આવે. રાજ્ય સરકારે લૉકડાઉનના સમાચારને તથ્ય વિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. રાજ્ય સરકારનો એવો પણ દાવો છે કે મુખ્ય સચિવે કલેક્ટર સાથે કોઈપણ પ્રકારની વીડિયો કોન્ફરન્સ નથી કરી અને લૉકડાઉન અંગેના કોઈ અભિપ્રાય પણ નથી લીધા.

આ પણ વાંચો: સુરત: સ્કૂલ ફી મુદ્દે કાયદાનો સહારો! ફી મુદ્દો હાઇકોર્ટમાં ગાજે તેવી શક્યતા, સુપ્રીમ કોર્ટે અરજી કરવા આપી લીલીઝંડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article