AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ

જૂનાગઢના સાસણ ગીરમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ થશે. ચોમાસાની ઋતુમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓનો સંવનન અને પ્રજનન કાળ હોય છે. આ સમયમાં પ્રવાસીઓ માટે ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર ખાતે જાહેર જનતા માટે સિંહ દર્શન બંધ રહેશે. આ પણ વાંચો: આજે ભારત […]

VIDEO: સાસણ ગીર જતા હોવ તો આ સમાચાર ખાસ તમારા માટે, 4 મહિના માટે સિંહ દર્શન બંધ
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 4:38 AM

જૂનાગઢના સાસણ ગીરમાં આજથી 4 મહિના માટે સિંહ દર્શન બંધ થશે. ચોમાસાની ઋતુમાં સિંહ તેમજ અન્ય પ્રાણીઓનો સંવનન અને પ્રજનન કાળ હોય છે. આ સમયમાં પ્રવાસીઓ માટે ચાર મહિના સિંહ દર્શન બંધ રાખવામાં આવે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર ખાતે જાહેર જનતા માટે સિંહ દર્શન બંધ રહેશે.

આ પણ વાંચો: આજે ભારત અને પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો રદ થઈ શકે, આ છે કારણો

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

4 મહિના બાદ 16 ઓક્ટોબરથી ફરી જાહેર જનતા માટે સિંહ દર્શન શરૂ કરવામાં આવશે. જો કે આ સમયગાળા દરમિયાન જૂનાગઢમાં આવેલો દેવળિયા પાર્ક ખુલ્લો રહેશે. જ્યાં પ્રવાસીઓ ચોમાસા દરમિયાન પણ સિંહ દર્શન કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
ગુજરાતમાં આ વર્ષે વહેલું આવી શકે છે ચોમાસું
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
g clip-path="url(#clip0_868_265)">