GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખ્યો પત્ર, 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા કરી રજૂઆત

|

Oct 27, 2020 | 7:53 PM

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો  છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના  12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે  ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે […]

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને લખ્યો પત્ર, 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા કરી રજૂઆત

Follow us on

GCCIએ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખ્યો  છે. નાના વેપારીઓ અને દુકાનદારોએ પત્રમાં ચિંતા વ્યક્ત કરી છે. અને રાત્રીના  12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકે તે માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. કોરોનાના કારણે  ધંધા રોજગાર પર અસર પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારને ઉપલક્ષમાં રાખતા ધંધા રોજગારને પ્રોત્સાહન મળે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ધંધા રોજગારને વેગ મળે અને વેપારીઓ નુકસાનની ભરપાઇ કરી શકે તે માટે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પત્ર લખવામાં આવ્યો છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article