ગરબા પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત્

|

Sep 25, 2020 | 6:48 PM

કોરોના મહામારીને કારણે આ વર્ષે ગરબા પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. અમદાવાદના ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહી થઈ શકે. આયોજનની મંજૂરી મળે તો પણ ખેલૈયાઓ ગરબા રમવા માટે આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દર વર્ષે 80થી 90 […]

ગરબા પર લાગી શકે છે કોરોનાનું ગ્રહણ, ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત્

Follow us on

કોરોના મહામારીને કારણે આ વર્ષે ગરબા પર કોરોનાનું ગ્રહણ લાગી શકે છે. અમદાવાદના ક્લબો, પાર્ટીપ્લોટો અને ફાર્મહાઉસમાં નવરાત્રિના ગરબાનું આયોજન નહી થઈ શકે. આયોજનની મંજૂરી મળે તો પણ ખેલૈયાઓ ગરબા રમવા માટે આવશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે. ક્લબ, પાર્ટીપ્લોટમાં ગરબાની શક્યતા નહિવત છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દર વર્ષે 80થી 90 જગ્યાએ રાસગરબાનું આયોજન થાય છે. ગયા વર્ષે દિવાળી સુધી વરસાદ ચાલુ રહ્યો હોવાથી 65 આયોજકોએ ગરબાનું આયોજન કર્યુ હતું. જો સરકાર સોશિયલ ડિસ્ટન્સ સાથે મંજૂરી આપે તો પણ આયોજકોને નુકસાન થાય તેમ છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:30 pm, Sun, 5 July 20

Next Article