ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું વેચાણ કરવા આવેલા ખેડૂતોને ઓછા ભાવ મળતા વિવાદ સર્જાયો હતો. રૂપિયા 700ના ભાવે મગફળીની માંગણી કરતા ખેડૂતો રોષ ભરાયા હતા અને હોબાળો કર્યો હતો. બીજી બાજું હોબાળાના પગલે માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરાયા હતા. મહત્વનું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મગફળીની ભારે આવક થતા મગફળીના ભાવમાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો : રવિ શાસ્ત્રી ઊંઘી રહ્યાં હતા, લોકોએ ક્હ્યું કે 10 કરોડ પગાર ઊંઘવા માટે મળે છે?
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો