Gujarati NewsGujaratDiwali festival corona case ma vadharo dahod jilla ma ekj divas ma 35 case nodhaya
દિવાળી બાદ રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા
દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. દિવાળી બાદ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા છે. જેમાં ઝાલોદમાં 7 અને દાહોદમાં 25 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,983 પર પહોંચી ગઇ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]
Follow us on
દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. દિવાળી બાદ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા છે. જેમાં ઝાલોદમાં 7 અને દાહોદમાં 25 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,983 પર પહોંચી ગઇ છે.