દિવાળી બાદ રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા

|

Nov 18, 2020 | 6:20 PM

દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. દિવાળી બાદ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા છે. જેમાં ઝાલોદમાં 7 અને દાહોદમાં 25 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,983 પર પહોંચી ગઇ છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

દિવાળી બાદ રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા

Follow us on

દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. દિવાળી બાદ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા છે. જેમાં ઝાલોદમાં 7 અને દાહોદમાં 25 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,983 પર પહોંચી ગઇ છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article