કોરાનાથી મોતના આંકડા સરકારી ચોપડે અને શબવાહીનીમાં જૂદા જૂદા, મોટી માત્રામાં થઈ રહેલા મૃત્યુ છુપાવાય છે

|

Nov 29, 2020 | 10:09 AM

ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો સરકાર છુપાવી રહી છે. સરકારી ચોપડે નોધાતા મૃત્યુ અને શબવાહીની દ્વારા સ્મશાને પહોચાડાતા મૃતદેહોના  આંકડામાં બહુ મોટો તફાવત સામે આવ્યો છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો, છેલ્લા 25 દિવસમા સરકારી ચોપડે માત્ર 101 કોરોનાના દર્દીના મોત નિપજ્યા હોવાનું બોલાય છે. જ્યારે અમદાવાદના વિવિધ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની સંખ્યા […]

કોરાનાથી મોતના આંકડા સરકારી ચોપડે અને શબવાહીનીમાં જૂદા જૂદા, મોટી માત્રામાં થઈ રહેલા મૃત્યુ છુપાવાય છે

Follow us on

ગુજરાતમાં કોરોનાથી થતા મૃત્યુનો આંકડો સરકાર છુપાવી રહી છે. સરકારી ચોપડે નોધાતા મૃત્યુ અને શબવાહીની દ્વારા સ્મશાને પહોચાડાતા મૃતદેહોના  આંકડામાં બહુ મોટો તફાવત સામે આવ્યો છે. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો, છેલ્લા 25 દિવસમા સરકારી ચોપડે માત્ર 101 કોરોનાના દર્દીના મોત નિપજ્યા હોવાનું બોલાય છે. જ્યારે અમદાવાદના વિવિધ સ્મશાનગૃહમાં કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહોની સંખ્યા 235 બોલાઈ રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શા માટે કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડાઓ ઓછા બતાવવામાં આવી રહ્યાં છે ? ઓછા આંકડાઓ દર્શાવવાથી કોની નિષ્ફળતા ઢંકાઈ જશે ? કેમ સરકાર તેની જનતાને સાચુ નથી જણાવતી ? કોના કહેવાથી કોરોનાથી મૃત્યુ પામેલાના આંકડાઓ છુપાવાઈ રહ્યા છે ?

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article