Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગુજરાત પરથી મોટો ખતરો ટળી ગયો છે. ‘મહા’ વાવાઝોડાની દહેશત વચ્ચે મોટા રાહતના સમાચાર આવ્યા છે. વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને હિટ કરશે નહીં. દીવના દરિયાકાંઠાથી 40 કિલોમીટર દૂર વાવાઝોડું ડિપ્રેશન બની જશે. આ વાવાઝોડું પોરબંદરથી 400, વેરાવળથી 440 અને દીવથી 490 કિલોમીટર છે. ‘મહા’ વાવાઝોડું હજુ નબળું પડશે. ત્યારે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો