મુખ્યપ્રધાનનું નિવેદન: કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ, 1 હજારથી વધુ લોકો પર થશે પરીક્ષણ

|

Nov 26, 2020 | 8:15 PM

સોલા સિવિલમાં કો-વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન તૈયાર થઈ ગયા બાદ તેના વિતરણને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાની […]

મુખ્યપ્રધાનનું નિવેદન: કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ, 1 હજારથી વધુ લોકો પર થશે પરીક્ષણ

Follow us on

સોલા સિવિલમાં કો-વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કો-વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરાયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, વેક્સિન તૈયાર થઈ ગયા બાદ તેના વિતરણને લઈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, સૌથી પહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટઃ ઉપલેટામાં કૃષિ બિલનો વિરોધ, કિસાન સભા અને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article